Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું
દીવાના માણસનું કૃત્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘આગગાડી’એ કોની સુપ્રસિધ્ધ કૃતિ છે ?

ગુણવંત આચાર્ય
ચંદ્રવદન મેહતા
ભગવતી કુમાર શર્મા
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
દેશના પ્રથમ કાયદા મંત્રી કોણ છે ?

સચિદાનંદ સિન્હા
ડૉ. આંબેડકર
જવાહરલાલ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જળ સંચય માટે શરૂ કરેલ ‘સુજલામ્ સુઝલામ્ જળ અભિયાન’ નો સમાપન સમારોહ અમદાવાદના કયા સ્થળે યોજાયો હતો ?

ધોળકા
ધંધુકા
નવાગામ
ધોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP