Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું કૃત્ય ગુનો બનતું નથી ?

દીવાના માણસનું કૃત્ય
સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરીપકવ સમજવાળા બાળકનું
આપેલ તમામ
બીજાના લાભ માટે શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સમવાયીતંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે ?

કેનેડા
ભારત સરકાર અધિનિયમ 1935
આયર્લેન્ડ
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જુદા જુદા ઈલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ એટલે..

સર્કિટ
આપેલ પૈકી એક પણ નહીં
ચિપ
મધર બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ?

અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ
આપેલ તમામ
અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે
કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP