Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કઈ વ્યથા મહાવ્યથા ગણાશે ?

પુરૂષત્વનો નાશ કરવો
હાડકું ભાંગી જવું
આપેલ તમામ
કોઇપણ આંખની જોવાની શકિતનો કાયમી નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 નું પ્રકરણ - 13 કઇ બાબતો સાથે સંકળાયેલું છે ?

ધર્મ સંબંધી
દુષ્પ્રેરણ સંબંધી
સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી
તોલ અને માપ સંબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
રમણભાઇ નિલકંઠ
બ.ક.ઠાકોર
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
“અતિશય વસ્તી ભારતીય સમાજનાં મૂલ્યો અને ધોરણોને ખબર ન પડેએ રીતે હાનિ કરે છે.” આ કઈ સમસ્યાનો ભાગ છે ?

પ્રગટ
અપ્રગટ
બીજીકક્ષા
પ્રથમકક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP