Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલ વિધાન તપાસો.
(I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી
(II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે
(III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી

માત્ર I અને II વિધાન સાચું છે
માત્ર II અને II વિધાન સાચું છે
માત્ર I અને III વિધાન સાચું છે
આપેલ તમામ વિધાન સાચાં છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

મૌલાના આઝાદ
સુભાષચંદ્ર બોઝ
મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

306
304-અ
304
304-બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP