Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
આપેલ તમામ
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં વર્તમાન ગ્રામ ગૃહ નિર્માણ મંત્રાલયના રાજ્યકક્ષાનાં મંત્રી કોણ છે ?

શ્રી પરબતભાઈ પટેલ
શ્રી બચુભાઈ ખાબડ
શ્રી જયચંદ વાઘેલા
શેરી કુંવરજીભાઈ ભાવળિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP