Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

આપેલ તમામ
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયો રોગ ‘શાહી રોગ’ (Royal Disease) તરીકે જાણીતો છે ?

અણઝાયમર
હીમોફીલિયા
સિકલ સેલ્ડ એનેમિયા
રંગ અંધત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP