Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ? ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. આપેલ તમામ ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતને ‘સ્માર્ટ સ્ટેટ ઓફ ધ યર’ તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકારે ઈઝરાયેલની કઈ કંપની સાથે કરાર કર્યા છે ? બાયો ફિડ એમપ્રેસ્ટ નેટાફિમ એક્વાઈઝ બાયો ફિડ એમપ્રેસ્ટ નેટાફિમ એક્વાઈઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે... વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક વસ્તીશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક મનોવિજ્ઞાન વ્યાવહારિક સમાજશાસ્ત્ર સામાજિક વસ્તીશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક મનોવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવાના કાયદા મુજબ કેટલા વર્ષ જુનો દસ્તાવેજ માની લેવા બાબતે જોગવાઇ કલમ-90 માં છે ? 10 20 30 40 10 20 30 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સમલંબ ABCDમાં AB || CD તથા AM વધે છે, જેને અનુરૂપ પાયો CD છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD નું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 25 50 14 35 25 50 14 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનું પ્રથમ સાગરીય ખનીજ તેલનું ક્ષેત્ર ક્યાં આવેલું છે ? પીરમ બેટ ભડાબેટ અલિયા બેટ નોરાબેટ પીરમ બેટ ભડાબેટ અલિયા બેટ નોરાબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP