Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
આપેલ તમામ
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો.કલમ- 376ના (ખંડ) (2)માં જણાવેલ જુદા જુદા (એ થી એન) કલોઝ માટેની કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ?

10 વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની સતત કેદની શિક્ષા તથા દંડ
9 વર્ષ સુધીની સખત કેદ
મૃત્યુ દંડની શિક્ષા
10 વર્ષ સુધીની સખત કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઇ વ્યકિત સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો IPC - 1860 ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ?

452
491
456
442

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ:

કોઇપણ ગુનો કરતો નથી.
ખૂની છે.
માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે.
માત્ર બેદરકારી માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP