Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
આપેલ તમામ
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના ક્યા બંધારણના અનુચ્છેદ થી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ-370
અનુચ્છેદ-380
અનુચ્છેદ-359
અનુચ્છેદ-368

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની પ્રમાણ સમયરેખા નીચેનામાંથી કઈ છે ?

72.50 પૂર્વ રેખાંશ
62.50 પૂર્વ રેખાંશ
92.50 પૂર્વ રેખાંશ
82.50 પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP