Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

આપેલ તમામ
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઈશારાથી કરેલ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવી લખતો થયો તે પહેલાંના સમયને કયો યુગ કહેવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રાગેતિહાસિક કાળ
તામ્રયુગ
પૌરાણિક કાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP