Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ?

નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
આપેલ તમામ
ઈશારાથી કરેલ
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
એવિડન્સ એક્ટ - 1872 પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ રીત છે ?
(1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી
(2) નિષ્ણાંતના પુરાવાથી
(3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતાં જોયેલ હોય તેના પુરાવાથી
(4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વિકૃતિથી

3, 4
આપેલ તમામ
1, 2
2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP