Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

પ્રાચીના
વિશ્વશાંતિ
નિશીથ
ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી ?

ભરણપોષણ અંગે
લગ્ન વિધિની કાર્યવાહી અંગે
ન્યાયિક કાર્યવાહી અંગે
ગુનાઓની સુનાવણી અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP