Gujarat Police Constable Practice MCQ Part - 4
કોઈ ટેપરેકોર્ડમાં ટેપ કરેલ વાતને પુરાવા તરીકે માન્ય કરવા કયું તથ્ય જરૂરી છે ?

વાતાર્લાપ વિવાદીત વિષય સાથે સુસંગત હોવો જોઈએ
ટેપ શુદ્ધ હોવી જોઈએ
આપેલ તમામ
બોલનાર વ્યક્તિની ઓળખ થતી હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

ગંગોત્રી
નિશીથ
વિશ્વશાંતિ
પ્રાચીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP