Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ?

બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે.
બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે.
સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો
મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP