Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 4 8 5 6 4 8 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Raghu works in the office as if he ___ a boss. is was are were is was are were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? કીર્તી કિર્તી કીર્તિ કિર્તિ કીર્તી કિર્તી કીર્તિ કિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોષી સુંદરમ્ રા.વિ.પાઠક બોટાદકર ઉમાશંકર જોષી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ? ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP