સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?

માર્ટીન કલાઈવ
ક્રિશ્ચન બર્નાડ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
રોબર્ટ વેલનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?

સિલ્વર આયોડાઈડ
સોડિયમ આયોડાઇડ
કેલ્શિયમ આયોડાઈડ
સોડિયમ ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP