Gujarat Police Constable Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપકતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી ?

જેમિની રોય
શ્રી રવિશંકર રાવલ
શ્રી મનજીતબાલા
કે. એ. સાયગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
મોતીભાઈ અમીન
દરબાર ગોપાળદાસ
ઈશ્વરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP