Gujarat Police Constable Practice MCQ Part - 4
પાલઘાટ - કયા બે રાજ્યોને જોડે છે ?

આંધ્રપ્રદેશ-તેલંગણા
કેરળ–તમિલનાડુ
કેરળ-કર્ણાટક
કર્ણાટક-આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

306
304
304-અ
304-બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

થોમસ રોબર્ટ માલ્થસ
જ્હોન ગ્રાઉન્ટ
ફ્રાંક લોરીમેર
વિલિયમ પેટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP