Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 352
અનુચ્છેદ 300
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

ભીમદેવ ત્રીજો
વિસલદેવ
મહંમદ બેગડો
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP