Talati Practice MCQ Part - 1 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 356 અનુચ્છેદ 352 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 352 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રાવજી પટેલ બાલમુકુન્દ દવે રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રાવજી પટેલ બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ? સુરેશ દલાલ શિવકુમાર જોષી ભોળાભાઈ પટેલ કાકા કાલેલકર સુરેશ દલાલ શિવકુમાર જોષી ભોળાભાઈ પટેલ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અમીર ખુશરોનું વાસ્તવિક નામ શું હતું ? અબુલ હસન યામીન અસહુલ્લા બેગ સૈફુદીન મહમદ મુહમ્મદ ખુશરો અબુલ હસન યામીન અસહુલ્લા બેગ સૈફુદીન મહમદ મુહમ્મદ ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 14 કારીગરોનો 10 દિવસનો પગાર 22,400 રૂ. છે તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ? 25600 20480 4096 40960 25600 20480 4096 40960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો. રૂા.2000 રૂા.1500 રૂા.2500 રૂા.1000 રૂા.2000 રૂા.1500 રૂા.2500 રૂા.1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP