Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 352
અનુચ્છેદ 370
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અલ્પવિરામ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાજેન્દ્ર શાહ
નિરંજન ભગત
રાવજી પટેલ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

સુરેશ દલાલ
શિવકુમાર જોષી
ભોળાભાઈ પટેલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અમીર ખુશરોનું વાસ્તવિક નામ શું હતું ?

અબુલ હસન યામીન
અસહુલ્લા બેગ
સૈફુદીન મહમદ
મુહમ્મદ ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો.

રૂા.2000
રૂા.1500
રૂા.2500
રૂા.1000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP