Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 300
અનુચ્છેદ 352
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વધામણી કોની કૃતિ છે ?

લાભશંકર ઠાકર
રાવજી પટેલ
રઘુવીર ચૌધરી
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

વરદાન - કર્મધારય
એકઢાળિયુ - દ્વિગુ
પ્રત્યેક - અવયવીભાવ
તોલમાપ – દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP