Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

ગ્રામમાતા
એનાં એ ગામડા
હૃદય ત્રિપુટી
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’

ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

સુરેશ દલાલ
કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો – હું માનવી માનવ થાઉ તો ઘણું

ઉપમા
વ્યતિરેક
સજીવારોપણ
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારીયા
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP