Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

હૃદય ત્રિપુટી
એનાં એ ગામડા
ગ્રામમાતા
એક ઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP