Talati Practice MCQ Part - 1 "રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ? ગ્રામમાતા એનાં એ ગામડા હૃદય ત્રિપુટી એક ઘા ગ્રામમાતા એનાં એ ગામડા હૃદય ત્રિપુટી એક ઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાચી જોડણી શોધો. કૂરીવાજ કુરીવાજ કૂરિવાજ કુરિવાજ કૂરીવાજ કુરીવાજ કૂરિવાજ કુરિવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો. : – 'ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે ?’ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક યમક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ? સુરેશ દલાલ કાકા કાલેલકર ભોળાભાઈ પટેલ શિવકુમાર જોષી સુરેશ દલાલ કાકા કાલેલકર ભોળાભાઈ પટેલ શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો – હું માનવી માનવ થાઉ તો ઘણું ઉપમા વ્યતિરેક સજીવારોપણ શ્લેષ ઉપમા વ્યતિરેક સજીવારોપણ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘તર્પણ’ કોની કૃતિ છે ? બાલાશંકર કંથારીયા કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર બાલાશંકર કંથારીયા કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP