Talati Practice MCQ Part - 1
‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા....'ના રચયિતાનું નામ જણાવો.

વિનોદ જોશી
જયન્ત પાઠક
મકરંદ દવે
બ.ક. ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘થીગડું’ વાર્તાના લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
સુરેશ જોષી
રઘુવીર ચૌધરી
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP