Talati Practice MCQ Part - 1
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટીસ
કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ?

રાવજી પટેલ
સુરેશ જોષી
ચંદ્રકાન્ત બક્ષી
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

કાકા કાલેલકર
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP