Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
બાલાશંકર કંથારીયા
કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી ?

રામનારાયણ
તાત્યા ટોપે
બેગમ હજરત મહલ
લક્ષ્મીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો :– મે પ્રેમમાં તડફતા મનશાંતિ ખોઈ

ચોપાઈ
અનુષ્ટુપ
વસંતતિલકા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.

સ્નેહાધીન
ઉત્પ્રેક્ષા
વનવાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP