Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બોરસદ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

સ્ત્રગ્ધરા
વસંતતિલકા
માલિની
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP