Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

અમદાવાદ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લખવું વાંચવુંએ કઈ કેળવણી નથી. - કૃદંતનો પ્રકાર જણાવો.

વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
સંબંધક કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

લાભશંકર ઠાકર
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિએમાઈડ
પોલિએસ્ટર
પોલિથિન
ટેફલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP