Talati Practice MCQ Part - 1
પ્રારૂપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

રામ મનોહર લોહિયા
ડો.બાબા સાહેબ આંબેડકર
અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ગોદાવરી
કૃષ્ણા
કાવેરી
મહાનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

કાકા કાલેલકર
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP