Talati Practice MCQ Part - 1
પ્રારૂપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર
રામ મનોહર લોહિયા
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

100
25
75
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

અમદાવાદ સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ન્હાનાલાલ
દલપતરામ
રાજેન્દ્રશાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP