Talati Practice MCQ Part - 1
પ્રારૂપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

રામ મનોહર લોહિયા
અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો.બાબા સાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંન્યાસી’ સંધિનો કર્યો વિગ્રહ સાચો છે ?

સ + નિ + યાસી
સન્નિ + યાસી
સમ્ + નિ: + આસ્તી
સન + ન્યાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

30
40
20
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુ. 256 - 263
અનુ. 245 - 255
અનુ. 233 - 245
અ.નુ. 269 – 279

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP