Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

92માં
76માં
91માં
69માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં ક્રમે છે ?

ચોથા
બીજા
ત્રીજા
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ?

માલિની
સ્ત્રગ્ધરા
વસંતતિલકા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP