Talati Practice MCQ Part - 1
યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ?

કથક
કથકલી
ભરતનાટ્યમ
ઓડિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અનુચ્છેદ 25 થી 28 માં કયા અધિકારની વાત કરાઈ છે ?

ધાર્મિક સ્વતંત્રતાનો
શોષણ વિરોધી અધિકાર
સ્વતંત્રતાનો અધિકાર
સંસ્કૃતિ-શિક્ષા અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

30
40
20
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
1 એપ્રિલ, 2019ના રોજ ભારતે કયો ઈલેકટ્રોનિક ઈન્ટેલિજન્સ સેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ?

EMISAT
AVISAT
AMISAT
EVISAT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કેશવ હર્ષદ ધ્રુવ
જ્યોતીન્દ્ર દવે
મકરંદ દવે
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP