Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

રાજ્યસભાના અધ્યક્ષ બને છે
બંનેના અધ્યક્ષ બની શકે છે.
ત્રણેયમાંથી એક પણ નહિ
લોકસભાના અધ્યક્ષ બને છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP