Talati Practice MCQ Part - 1
'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ?

હરીશંકર દવે
સિતાંશુ યશચંદ્ર
જયંત પરીખ
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંન્યાસી’ સંધિનો કર્યો વિગ્રહ સાચો છે ?

સમ્ + નિ: + આસ્તી
સન + ન્યાસી
સ + નિ + યાસી
સન્નિ + યાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

91માં
76માં
69માં
92માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રારૂપ સમિક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ડો.બાબા સાહેબ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
રામ મનોહર લોહિયા
અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP