Talati Practice MCQ Part - 1
'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ?

સિતાંશુ યશચંદ્ર
હરીશંકર દવે
જયંત પરીખ
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

60
0
20
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP