Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

બાલમુકુન્દ દવે
નિરંજન ભગત
ચિનુ મોદી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિરમદેવ કોનો પુત્ર હતો ?

લવણ પ્રસાદ
વિરધવલ
ત્રિભૂવનપાળ
વિસલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.

4280 રૂ. ખોટ
એક પણ નહીં
3762 રૂ. ખોટ
3672 રૂ. નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો :– કયારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો.

અનન્વય
રૂપક
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP