Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

નિરંજન ભગત
બાલમુકુન્દ દવે
પ્રહલાદ પારેખ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતને કયા હેલિકોપ્ટર વેચવાની અમેરિકાએ મંજૂરી આપી હતી ?

MH-40R (Romeo) Seahawak
MH-50R (Romeo) Seahawak
MH-60R (Romeo) Seahawak
MH-30R (Romeo) Seahawak

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2.5% ઘટશે
કંઈ ફરક નહીં પડે
3% વધશે
2% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP