Talati Practice MCQ Part - 1
અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે ?

જનમટીપ
શરણાઈના સૂર
લોહીની સગાઈ
જુમો ભિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિટામિન Aનું રાસાયણિક નામ જણાવો.

કેલ્સીફેરોલ
રેટિનોલ
થાયમિન
એસ્કોર્બિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

40
50
37.5
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP