Talati Practice MCQ Part - 1
પાંડુરી માતાનું મંદિર દેવ મોગરા કયા જિલ્લામાં આવેલ છે ?

મહીસાગર
દાહોદ
અરવલ્લી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

કાકા કાલેલકર
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

કાકા સાહેબ
સરદાર
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP