Talati Practice MCQ Part - 1
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ?

કલમ 21
કલમ 22
કલમ 19
કલમ 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘શાલભંજિકા’ કોની કૃતિ છે ?

મણીલાલ દ્વીવેદી
ઈશ્વર પેટલીકર
કરસનદાસ માણેક
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ઉબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' – આ જાણીતું ગીત લખનાર.

મહીપતભાઈ
મણીલાલ વેગડ
મણિલાલ દેસાઈ
મનસુખલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP