Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

હરિણી
મંદાક્રાંતા
શિખરિણી
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિએસ્ટર
ટેફલોન
પોલિએમાઈડ
પોલિથિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

કંઈ ફરક નહીં પડે
2% વધશે
3% વધશે
2.5% ઘટશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ?

નસમરસલગા
મભનતલગાગા
મભનતતગાગા
જસજસયલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 49
અનુચ્છેદ 45
અનુચ્છેદ 47
અનુચ્છેદ 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP