Talati Practice MCQ Part - 1 ‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ? હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? પોલિએસ્ટર ટેફલોન પોલિએમાઈડ પોલિથિન પોલિએસ્ટર ટેફલોન પોલિએમાઈડ પોલિથિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 2, 7, 15, 29, 52, ? 85 82 83 87 85 82 83 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ? કંઈ ફરક નહીં પડે 2% વધશે 3% વધશે 2.5% ઘટશે કંઈ ફરક નહીં પડે 2% વધશે 3% વધશે 2.5% ઘટશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ? નસમરસલગા મભનતલગાગા મભનતતગાગા જસજસયલગા નસમરસલગા મભનતલગાગા મભનતતગાગા જસજસયલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 49 અનુચ્છેદ 45 અનુચ્છેદ 47 અનુચ્છેદ 48 અનુચ્છેદ 49 અનુચ્છેદ 45 અનુચ્છેદ 47 અનુચ્છેદ 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP