Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

મંદાક્રાંતા
પૃથ્વી
હરિણી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કાવ્યલોક કોની કૃતિ છે ?

બાલમુકુન્દ દવે
જયંત પાઠક
રમેશ પારેખ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

જ્યોર્જ ડનલોપ
કિશ્ચન બનાર્ડ
એડવર્ડ જેનર
લૂઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે.

20 માર્ચ
20 જાન્યુઆરી
20 મે
20 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP