Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મહાદેવ દેસાઈ
કિશોરલાલ મશરૂવાળા
કનૈયાલાલ મુનશી
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ?

91માં
92માં
76માં
69માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો.

વનવાસ
ઉત્પ્રેક્ષા
ઉપમા
સ્નેહાધીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો – હું માનવી માનવ થાઉ તો ઘણું

વ્યતિરેક
સજીવારોપણ
શ્લેષ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?

મધ્યમપદલોપી
દ્વંદ્વ
કર્મધારય
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP