Talati Practice MCQ Part - 1
જીવન ભારતી કોનો નિબંધ છે ?

વેણીભાઈ પુરોહિત
ચંદ્રકાન્ત બક્ષી
સુરેશ દલાલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા કવિ સુધારકયુગના છે.

નરસિંહ મહેતા
દયારામ
નર્મદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP