Talati Practice MCQ Part - 1
'ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે’ તે અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 49
અનુચ્છેદ 45
અનુચ્છેદ 48
અનુચ્છેદ 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ત, ભ, જ, જ, ગા, ગા કયા છંદનું બંધારણ છે ?

અનુષ્ટુપ
હરિણી
મંદાક્રાંતા
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

કનૈયાલાલ મુનશી
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.

44
42
43
45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

કિશ્ચન બનાર્ડ
લૂઈ પાશ્વર
એડવર્ડ જેનર
જ્યોર્જ ડનલોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP