Talati Practice MCQ Part - 1
મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ?

શિલાદિત્ય ત્રીજો
શિલાદિત્ય પાંચમો
શિલાદિત્ય સાતમો
શિલાદિત્ય ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ?

કાકા કાલેલકર
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુ. 233 - 245
અનુ. 256 - 263
અ.નુ. 269 – 279
અનુ. 245 - 255

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP