Talati Practice MCQ Part - 1
એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે ?

ચંદ્રગુપ્ત II
ભાનુગુપ્ત
બ્રહ્મગુપ્ત
ચંદ્રગુપ્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

કંઈ ફરક નહીં પડે
2.5% ઘટશે
2% વધશે
3% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગોપિકા કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
રમણભાઈ નીલકંઠ
નવલરામ પંડ્યા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP