Talati Practice MCQ Part - 2
‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ?

નાનાલાલ ભટ્ટ
રાધેશ્યામ શર્મા
રમણભાઈ નીલકંઠ
બંસી વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'જ્યાં ત્યાં આવી વાય બદલી સંતાય, જાણો પરીઓ' – અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
રૂપક
વ્યતિરેક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

40 મીટર
25 મીટર
30 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

2 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP