Talati Practice MCQ Part - 2
‘મકરંદ’ કોનું તખલ્લુસ છે ?

બંસી વર્મા
નાનાલાલ ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વાતાયાન’ કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શુકલ
ચંદ્રકાન્ત બક્ષી
મધુસૂદન ઠાકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ?

રાઉફ
સુઈસિની
ઝૌરા
વિધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

30 મીટર
40 મીટર
25 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP