Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

મણીશંકર ભટ્ટ
બાલાશંકર કંથારિયા
રમણભાઈ નીલકંઠ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું, તેમણે કયા નવા પક્ષની રચના કરી હતી ?

જન સંકલ્પ પાર્ટી
સમતા પાર્ટી
કિસાન પાર્ટી
સમાનતા પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ?

ગુરુવાર
શુક્રવાર
સોમવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP