Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

3 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સંસાર અને ધર્મ' કોની કૃતિ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મનુભાઈ પંચોળી
રસીકલાલ પરીખ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?

ઇન્દ્રવજ્રા
ઉપજાતિ
ભૂજંગી
ઉપેન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી
ચંદ્રવદન મહેતા
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP