Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

5 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
મળેલા જીવ
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નેપાળ અને શ્રીલંકાના પ્રથમ ઉપગ્રહ કયાંથી લોન્ચ કરવામાં આવ્યા છે ?

ફિલોડેલ્ફિયા
વર્જિનિયા
જ્યોર્જિયા
કેલિફોર્નિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

કવિ કાન્ત
ઉમાશંકર જોશી
ગૌરીશંકર જોષી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP