Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

ઔરંગઝેબ
જહાંગીર
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
સ્વામી આનંદ
ગૌરીશંકર જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

39
38
34
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સિંદૂરનું રાસાયણિક નામ જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ઝિંક ફોસ્ફાઈડ
સિલ્વર આયોડાઈડ
લેડ પેરોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP