Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ?

સોડિયમ
આપેલ પૈકી એક પણ નહીં
સોડિયમ કાર્બોનેટ
મેગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

55
25
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP