Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી?

ઉપહાર - બક્ષિસ
અભિજ્ઞ - અનભિજ્ઞ
કૃદન - કથીર
ઐહિક - પારલૌકિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
ભીમદેવ-1
કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
રમણભાઈ નીલકંઠ
બાલાશંકર કંથારિયા
મણીશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કાલિદાસ
કવિ ભવભૂતિ
ભરતમુનિ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP