Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
સરસ્વતીચંદ્ર
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
કુમારપાળ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ?

ખેલરત્ન એવોર્ડ
ગુરૂ એવોર્ડ
દ્રોણાચાર્ય એવોર્ડ
અર્જુન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્રપાલી કોનો સૂબો હતો ?

રુદ્રદામા
અશોક
સ્કંદગુપ્ત
ચંદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

55
40
30
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

પન્નાલાલ પટેલ
ભોળાભાઈ પટેલ
વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP