Talati Practice MCQ Part - 2 'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ? ગુજરાતનો નાથ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર મળેલા જીવ ગુજરાતનો નાથ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ? સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો કુમારપાળ ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ? ખેલરત્ન એવોર્ડ ગુરૂ એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ખેલરત્ન એવોર્ડ ગુરૂ એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ અર્જુન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ચક્રપાલી કોનો સૂબો હતો ? રુદ્રદામા અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત રુદ્રદામા અશોક સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ? 55 40 30 25 55 40 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મરકટલાલ’કોની નવલકથા છે ? પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે પન્નાલાલ પટેલ ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP