Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

માનવીની ભવાઈ
મળેલા જીવ
ગુજરાતનો નાથ
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રસીકલાલ પરીખ
બ.ક.ઠાકોર
રાજેન્દ્ર શાહ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

કર્ણાવતી
વારંગલ
કુંતલ
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ટાઈપરાઈટરની શોધ કોણે કરી ?

ડેવી
માર્કોની
રોન્ટજન
ક્રિસ્ટોફર શોલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ?

ઉપરાષ્ટ્રપતિ
નાણામંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP