Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ
સરસ્વતીચંદ્ર
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ?

બબલભાઈ
અંબુભાઈ પુરાણી
નાનાભાઈ ભટ્ટ
મોતીભાઈ અમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન લુણેજ ક્યા જીલ્લામાં આવેલું છે ?

અરવલ્લી
નવસારી
ભરૂચ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP