Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

ગુજરાતનો નાથ
સરસ્વતીચંદ્ર
મળેલા જીવ
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
25 મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ક્યા રાજ્યમાં શરુ થઈ છે ?

પંજાબ
હરિયાણા
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વીરની વીદાય’ કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
રાજેન્દ્ર શાહ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
ગૌતમ ગંભીર
ચેતેશ્વર પૂજારા
મહેન્દ્રસિંહ ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP