Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

સરસ્વતીચંદ્ર
માનવીની ભવાઈ
મળેલા જીવ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
૨.વ.દેસાઈ
ત્રિભૂવનદાસ લુહાર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ પરમેંગેનેટ
કેલ્શિયમ ઓક્ઝેલેટ
કેલ્શિયમ કાર્બોનેટ
ઝિંક ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
___ એ મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે.

આપેલ પૈકી એક પણ નહીં
ટેગ
કેશ
ટેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP