Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર
સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

ઉજ્જૈન
વારંગલ
કુંતલ
કર્ણાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ?

રવજી પટેલ
ખબરદાર
કવિ નર્મદ
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

મહારાષ્ટ્ર
જમ્મુ કાશ્મીર
ઓડિશા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP