Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ
ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

ગુણવંતરાય આચાર્ય
જયંતિ દલાલ
રસીકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી.

અસહકાર આંદોલન
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ?

દિલ્હી
પોંડીચેરી
લક્ષદ્વીપ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP