Talati Practice MCQ Part - 2
‘જરા વારમાં નાશ પામે તેવું’ શબ્દસમૂહ માટે એક શબ્દ જણાવો.

ક્ષણભંગુર
અકથ્ય
અસહ્ય
અજીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
પડી ટેવ ન ટળે
ધીરજના ફળ મીઠા
સ્વભાવનું ઓસડ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

ઉમાશંકર જોશી
કવિ કાન્ત
ગૌરીશંકર જોષી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP