ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 અનુચ્છેદ 111 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે. 124 127 126 141 124 127 126 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.મુખ્ય મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.રાજ્યપાલશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.નાણા મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાતમાં ___ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ. 35 30 28 25 35 30 28 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? વિધાનસભાના સ્પીકરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP