ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 200 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મંત્રીઓ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ મંત્રીઓ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? લિયાકતઅલી ખાન સી. ડી. દેશમુખ જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન સી. ડી. દેશમુખ જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? રાષ્ટ્રપ્રમુખ વિરોધપક્ષના નેતા અધ્યક્ષ વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખ વિરોધપક્ષના નેતા અધ્યક્ષ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે ? વહીવટી તંત્ર ન્યાય તંત્ર સૈન્ય પંચાયત વહીવટી તંત્ર ન્યાય તંત્ર સૈન્ય પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP