ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 111
અનુચ્છેદ 211
અનુચ્છેદ 222
અનુચ્છેદ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?

અનુચ્છેદ 346
અનુચ્છેદ 351
અનુચ્છેદ 348
અનુચ્છેદ 343

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

પ્રેસીડેન્શલ વીટો
પોકેટ વીટો
સેન્ટર વીટો
સ્પેનસર્સ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP