Talati Practice MCQ Part - 2
‘હરિચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિસ + ચંદ્ર
હરિ: + ચંદ્ર
હરિ + શ્ચંદ્ર
હરિ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 જાન્યુઆરી, 1919
13 માર્ચ, 1919
13 એપ્રિલ, 1919
13 મે, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

ત્રિભૂવનદાસ લુહાર
૨.વ.દેસાઈ
ગૌરીશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP