Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

આદર્ય અધૂરા રહેવા
સ્વકર્મનું ફળ મળવું
પ્રેમ થવો
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વ્યાપક ધર્મભાવના કોની કૃતિ છે ?

નર્મદ
સ્વામી સુખલાલજી
સ્વામી આનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'કપુરિયા' શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દસમૂહ યોગ્ય છે ?

કપૂર માંથી બનાવેલી ગોટી
કપૂરની રાય
કાચી કેરીના લાંબા ચીરિયા
કપૂર સળગાવતા આવતી સુગંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ઈન્ડીકા’ પુસ્તકના રચયિતા કોણ છે ?

ફફાન
મૈગેસ્થનીજ
કૌટલ્ય
હુએન ત્સાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP