Talati Practice MCQ Part - 2
“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
આદર્ય અધૂરા રહેવા
સ્વકર્મનું ફળ મળવું
એકનું કરેલું બીજાને નડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ઝિંક ફોસ્ફાઈડ
પોટેશિયમ પરમેંગેનેટ
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ઓક્ઝેલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ?

સોમવાર
શુક્રવાર
મંગળવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

36 મીટર
34 મીટર
30 મીટર
28 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP