Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 એપ્રિલ, 1919
13 જાન્યુઆરી, 1919
13 મે, 1919
13 માર્ચ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આરસીની ભીતરમાં’ કોની કૃતિ છે ?

વિનોદીની નીલકંઠ
ચંદ્રવદન મહેતા
જયશંકર સુંદરી
વિનોદી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP