Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ?

ઓડિશા
ગુજરાત
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP