Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ?

મોતીભાઈ અમીન
બબલભાઈ
અંબુભાઈ પુરાણી
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

30 મીટર
28 મીટર
34 મીટર
36 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોષી
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

ગાંધીનગર
ગુજરાત
પાટનગર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
ભોગીલાલ ગાંધી
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP