Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

લક્ષ્મણસેન
દેવપાલ
વિજયસેન
ધર્મપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો કોઈ વર્તુળનો પરીઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ?

36 મીટર
34 મીટર
30 મીટર
28 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
કનૈયાલાલ મુનશી
જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારિયા
મણીશંકર ભટ્ટ
ઈશ્વર પેટલીકર
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP