Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

શાહજહાં
ઔરંગઝેબ
અકબર
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કવિ ઈશ્વર પેટલીકર ક્યા જિલ્લાના વતની છે ?

વડોદરા
ખેડા
આણંદ
છોટા ઉદેપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વાતાયાન’ કોની કૃતિ છે ?

મધુસૂદન ઠાકર
ચંદ્રકાન્ત બક્ષી
રાજેન્દ્ર શુકલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

સરદાર પટેલ
બાલ ગંગાધર તિલક
એની બેસન્ટ
મદન મોહન માલવીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP