Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

જયંત પાઠક
ગૌરીશંકર જોશી
સ્વામી આનંદ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે, A અને E તમિલ, સિધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે ?

Talati Practice MCQ Part - 2
સમઘન આકારના એક ટુકડાની લંબાઈ 8 સેમી છે, તો તેનું ઘનફળ કેટલું હોય ?

1024 ઘન સેમી
750 ઘન સેમી
512 ઘન સેમી
125 ઘન સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મુક્તેશ્વર બહુહેતુક યોજના કયા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
સુરત
બનાસકાંઠા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP