ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 60 સભ્યો 40 સભ્યો 30 સભ્યો 100 સભ્યો 60 સભ્યો 40 સભ્યો 30 સભ્યો 100 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 અનુચ્છેદ -312 અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 અનુચ્છેદ -310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ? "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" "ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ" "રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ" "ભાષા, વિધિ અથવા રિવાજ" "લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે ? 30 22 53 75 30 22 53 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? સ્વાતંત્ર્યનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP