ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 60 સભ્યો 30 સભ્યો 40 સભ્યો 100 સભ્યો 60 સભ્યો 30 સભ્યો 40 સભ્યો 100 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 91મો 92મો 90મો 93મો 91મો 92મો 90મો 93મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન સંસદ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્યો વડાપ્રધાન સંસદ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા બંધારણીય ઉપચારોનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા બંધારણીય ઉપચારોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP